Page :-5
જગદીશકાકા બાપ ની જગ્યાએ છે … મુન્ની અને બબલુ ના સંતાનો જગદીશભાઈ ને દાદા અને નાના કહે છે .. પણ જગદીશભાઈ નું હૈયું છાને ખૂણે રડી લે છે ..મનોહરલાલ તમે આ શું કર્યું ..?? તારે ઘેર કેવડો મોટો સુખ નો સુરજ ઉગ્યો છે…. તમે ઉતાવળ કરી નાખી….તમારો કાચો કચવારો પાકી ને લીલી વાડી થઇ ગયો …
સંપૂર્ણ
– શૈશવ વોરા
મિત્રો ,
મધ્યમ વર્ગ ના ઘંટી ના પડમાં પીસાતા એક વૃદ્ધ ની વાત છે ..સમયગાળો લગભગ નેવું ની સાલની આજુ બાજુ નો છે , ભારત હજી તેજી ના રવાડે નોહતું ચડ્યું ,નીતિ અને મુલ્યો જીવતા એ પેઢી ની વાત છે , જે એક એક રૂપિયે રૂપિયો બચાવી અને સરોવર ભરતા નીતિવાન લોકો છે ,
સંકટ સમયે પોતાની જાત કરતા પોતાના ભવિષ્ય એવા સંતાનો માટે જીવ સુધ્ધા અર્પણ કરતા .. આ એવા લોકો ની વાત છે ..
તમે જો એ સમય જોયો હોય અને જરાક વિચારશો તો ક્યાંક તમારી આજુબાજુ કોઈ એકાદ આવા માતા કે પિતા મળી આવશે ….
હા એટલું ચોક્કસ કહીશ કે જીવન મુલ્યવાન છે .. અને મનોહરલાલ જેવા માબાપ ક્યારેય કોઈપણ સંતાનો માટે ભારરૂપ નથી હોતા .. માટે ક્યારેક જીવન માં આવી પરિસ્થિતિ આવે તો ખુલ્લા દિલે
સંતાનો સાથે ચર્ચા કરી અને એક પોઝીટીવ રસ્તો ચોક્કસ નીકળી શકે છે …
આવી રીતે આણેલો અંત સંતાનો માટે જીવનભર નો એક અફસોસ મુકતો જાય છે ..
– શૈશવ વોરા
5 Comments
भारत में मध्यम वर्ग के लोगो की यह कड़वी वास्तविकता है. क्या ऐसा नहीं लगता कि हमारे देश में बुलेट ट्रेन से अधिक आवश्यकता भूटान की तरह आरोग्य सेवा तथा शिक्षण निशुल्क करने की हैं ?
એકદમ સાચી વાત છે … હરીશભાઇ. …
I’m totally agree with harishbhai..Government needs to focus on health and education.. These two are very basics for any country to have good governance.
I think parents has to share about the financial condition with the kids as now children are growing up so fast with lot of maturity because financial loss can be replaced not human loss. .kids settles down in their life what about spouse. .
Fantastic shaishavbhai